पुं.
ઈસ્લામી ધર્મના એક ઉપદેશક પીર. તેમનું અસલ નામ નૂરદીન હતું. સિદ્ધરાજના સમયમાં તેઓ ગુજરાતમાં આવ્યા હતા. તેમણે પોતાના આત્મજ્ઞાનના બળ વડે સિદ્ધરાજ તથા તેના રાજસમાજ જોગી જતિઓ અને પ્રજાવર્ગને નકલંક અવતાર હજરત અલી થયા છે તેવો ઉપદેશ આપ્યો હતો. તેમનાં રચેલાં શાસ્ત્રને આજે પણ ઇસ્માઈલીઓ માનથી પઢે છે. તેને સતાગુરના શ્લોક કહે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.