वि.
[ સં. ]
શાકાહારી. વિનોબાજી લખે છે કે: આખા દેશમાંથી માંસાહાર કાઢી, માંસનિવૃત્ત બનવું હોય તો, આપણે બીજી કોઈ જાતના ખોરાકનું ઉત્પાદન વધારવા મથવું પડશે. એ માટે દૂધ, ફળ, શાકભાજી પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન કરવાં જોઈએ. ગરીબ લોકોને એ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળશે ત્યારે જ માંસનિવૃત્ત થવાશે. માંસનિવૃત્ત બનવા માટે, ઉપનિષદોના આદેશ અનુસાર, અનાજ ઉત્પાદનનું પ્રમાણ વધારવું પડશે જ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.