पुं.
( જૈન ) આચાર્યે પાળવાના પાંચ માંહેનો એ નામે એક આચાર; જે ધર્મક્રિયામાં જૈન આચાર્યો પોતાની શક્તિ સંપૂર્ણ રીતે વાપરે છે તે; ધર્મની બાબતમાં પુરૂષાર્થ કરવાને લગતા આચાર; જ્ઞાનાદિ મોક્ષસાધન સંપાદન કરવાને વીર્ય ફેરવવું તે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.