" અનાજ શરીરનો ખોરાક છે અને પ્રાર્થના મનનો "
" ખાય એ જીવ, ખવડાવે એ ઈશ્વર, ન ખાય ન ખવડાવે તે બ્રહ્મ "
" દુખ્યા અને ભૂખ્યાના કામ કરો "
" માનવતા જગતનો સૌથી મોટો ગ્રંથ છે "
" શેરડીનો સાઠો મીઠો જો ગાંઠ તોડો તો "