GK Quiz
Play More
નહેરુ લિટરસી ઍવૉર્ડ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી માટે આપવામાં આવે છે?
બાળઉછેર
સામાજિક સેવા
બાળ સાહિત્ય સર્જન
પ્રૌઢ શિક્ષણ
આજનું કયું નગર પ્રાચીન આનર્ત પ્રદેશનું પાટનગર હતું?
વિસનગર
વિજયનગર
ઈડર
વડનગર
હિન્દુ ધર્મનું પુન:સ્થાપન કરનાર આદિ શંકરાચાર્ય કયા રાજ્યમાં જન્મ્યા હતા?
કેરળમાં
ઉત્તરપ્રદેશમાં
આંધ્રપ્રદેશમાં
તમિલનાડુમાં
કલિકાલસર્વજ્ઞ એવું ઉપનામ કયા વિદ્વાન આચાર્યને આપવામાં આવ્યું હતું?
સ્વામી સહજાનંદન
હેમચન્દ્રચાર્યને
શ્રીમદ રાજચન્દ્રને
વાગ્ભટ્ટને
પર્વતનાં શિખરો પર છવાયેલો બરફનો જથ્થો ખીણમાં નદીરૂપે સરકતો આગળ વધે તેને શું કહે છે?
હિમપ્રપાત
હિમશિલા (આઈસબર્ગ)
હિમગંગા
હિમનદી (ગ્લેશિયર)
Previous
Next
Submit
Your Score /5
Your Answer
Correct Answer