GK Quiz
Play More
મહાભારતના રચયિતા કોણ હતા?
વાલ્મિકી
કપિલમુનિ
વાત્સ્યાયન
વેદ વ્યાસ
સોમનાથ મંદિર પર મહમદ ગીઝનીએ ક્યારે ચઢાઈ કરી હતી?
ઈ. સ. 1025માં
ઈ. સ. 1076માં
ઈ. સ. 1126માં
ઈ. સ. 1225માં
સમગ્ર હિન્દી વહાણવટાનો આરંભ કરી વિખ્યાત સિંધિયા નેવિગેશન કંપની સ્થાપનાર કયા ગુજરાતી હતા?
શેઠ વાલચંદ હીરાચંદ
શેઠ રણછોડદાસ
શેઠ સુંદરદાસ
શેઠ મહિપતરામ રૂપરામ
મૂળરાજ સોલંકી કયા ધર્મનો અનુયાયી હતો?
શૈવ ધર્મ
જૈન ધર્મ
વૈષ્ણવ ધર્મ
બૌદ્ધ ધર્મ
દોહિત્રી’ કોને કહેવાય છે?
પુત્રીની પુત્રીને
પુત્રની પુત્રીને
બહેનની પુત્રીને
બહેનની પુત્રીની પુત્રીને
Previous
Next
Submit
Your Score /5
Your Answer
Correct Answer