GK Quiz
Play More
હરિયાળી ક્રાંતિ’ શબ્દ કયા ક્ષેત્રમાં ક્રાંતિ કે ઝડપી વિકાસ માટે પ્રયોજાય છે?
ડેરી ઉત્પાદન
કૃષિ ઉત્પાદન
અર્થતંત્રના વિકાસ
ઉદ્યોગના વિકાસ
શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે સ્થળ ક્યા નામથી ઓળખાય છે?
કાયાવરોહણ
કૃષ્ણકુંજ
યાદવાસ્થલી
દેહોત્સર્ગ
સમગ્ર હિન્દી વહાણવટાનો આરંભ કરી વિખ્યાત સિંધિયા નેવિગેશન કંપની સ્થાપનાર કયા ગુજરાતી હતા?
શેઠ વાલચંદ હીરાચંદ
શેઠ રણછોડદાસ
શેઠ સુંદરદાસ
શેઠ મહિપતરામ રૂપરામ
કવિ નર્મદે સુધારાનો પ્રયાસ કરતું કયું પત્ર (સામયિક) કાઢ્યું હતું?
બુદ્ધિપ્રકાશ
પડઘમ
ડાંડિયો
મશાલચી
કલ્પસૂત્ર કયા ધર્મનો જાણીતો ધર્મગ્રંથ છે?
જૈન ધર્મનો
બૌદ્ધ ધર્મવંશનો
હિન્દુ ધર્મનો
જરથોસ્તી ધર્મનો
Previous
Next
Submit
Your Score /5
Your Answer
Correct Answer