GK Quiz
Play More
મહમૂદ બેગડાની રાજધાની કયા નગરમાં હતી?
ચાંપાનેરમાં
પાવાગઢમાં
વડનગરમાં
ઈડરમાં
મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ કયા ગ્રંથમાં છે?
ભાગવતમાં
ભગવદ્ગીતામાં
કૃષ્ણપુરાણમાં
વિષ્ણુપુરાણમાં
ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સત્તા ગુજરાતમાં કોણે સ્થાપી હતી?
વત્સભોજે
નાગભટ્ટ પહેલાએ
મિહિરભોજે
ભીમદેવે
તેલ અને કુદરતી વાયુપંચ માટે કયા સંક્ષેપાક્ષરો પ્રયોજાય છે?
O.N.A.C
O.N.G.C.
O.N.E.P.
O.I.G.P.
મહમદ ‘બેગડો’ કહેવાય છે, કારણ કે તે…
બે ગણો ખોરાક ખાતો હતો
બે ગઢ જીત્યા હતા
બે ઘડા પાણી પીતો હતો
બે ગઢ બંધાવ્યા હતા
Previous
Next
Submit
Your Score /5
Your Answer
Correct Answer