ગુજરાતી શાયરી
February 02 2016
Written By
Hitendra Vasudev
કોણ કહે છે પ્રભુના દરબારમાં અંધેર છે,
હસતા ચહેરા જુઓ ઘેર-ઘેર છે,
સુખ-દુખ તો ઈશ્વરની છે પ્રસાદી મિત્રો,
બસ બાકી તો માનવીની સમજ-સમજમાં ફેર છે.
More from Hitendra Vasudev



More Shayri



Interactive Games

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં