ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે તા. 22 થી 26 ઑગષ્ટ દરમ્યાન પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુસતકની ખરીદી પર 10% વળતર મળશે.
આ પુસ્તકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી ઇલાબહેન ભટ્ટ અને શ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહેશે.
રસ ધરાવતા સૌ મિત્રોને તેની મુલાકાત લેવાનું હાર્દિક આમંત્રણ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.