‘અમર ગઝલો’ નામ પરથી જ પુસ્તકનો પરિચય મળી આવે છે. ગઝલના અભ્યાસુ અને સાધકો એવા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને ડૉ. એસ.એસ. રાહી દ્વારા સંપાદિત આ પુસ્તકમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ ગઝલો સંપાદિત કરવામાં આવી છે. જેને લોક હૈયે અમરત્વ મળ્યું હોય, લોક ચાહના મળી હોય એવી ગઝલોની પસંદગી કરવામાં આવી છે. બાલાશંકર કંથારિયાથી લઈનેRead More
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.