‘ધૂમકેતુ’ તરીકે વધુ જાણીતા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ સાહિત્યનાં તમામ ગદ્યસ્વરૂપો ખેડ્યાં છે, પણ તેમની વાર્તાઓ વધુ લોકપ્રિય રહી. તેમના 24 વાર્તાસંગ્રહો પ્રગટ થયા. એમાંથી ચૂંટેલી ઉત્તમ વાર્તાઓના પણ સંગ્રહો થયા. વર્ષ 1965માં પ્રકાશિત થયેલા ‘ધૂમકેતુનાં વાર્તારત્નો’માં કુલ 25 વાર્તાઓ સામેલ કરવામાં આવી છે. કેટલીક વાર્તાનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે: (1) ભૈયાદાદા: 25 વર્ષથી એક .. Read More
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.