‘ધૂમકેતુ’ તરીકે વધુ જાણીતા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ સાહિત્યનાં તમામ ગદ્યસ્વરૂપો ખેડ્યાં છે, પણ તેમની વાર્તાઓ વધુ લોકપ્રિય રહી. તેમના 24 વાર્તાસંગ્રહો પ્રગટ થયા. એમાંથી ચૂંટેલી ઉત્તમ વાર્તાઓના પણ સંગ્રહો થયા. વર્ષ 1965માં પ્રકાશિત થયેલા ‘ધૂમકેતુનાં વાર્તારત્નો’માં કુલ 25 વાર્તાઓ સામેલ કરવામાં આવી છે. કેટલીક વાર્તાનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે: (1) ભૈયાદાદા: 25 વર્ષથી એક .. Read More
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.