વિ○
‘ઈશ્વર જેવું કોઈ નિયામક તત્ત્વ છે’ એવું ન માનનાર. (૨) પુનર્જન્મ પરલોક કર્મફળ કે વહેમોમાં ન માનનાર. (૩) વેદ વગેરે સત્ શાસ્ત્રો તરફ શ્રદ્ધા ન ધરાવનાર. (૪) કોઈ પણ પ્રકારની શ્રદ્ધા કે આસ્થા વિનાનું
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.