न.
[ સં. ઇંદ્રજાલ ( જાદુ ) ]
વીરબાહુ મુનિએ બનાવેલું એ નામનું એક શાસ્ત્ર. તેમાં જાદૂના ખેલ, માયા કેમ પેદા કરવી, મંત્રથી નવી વસ્તુ કેમ પેદા કરવી વગેરે સમજાવવામાં આવ્યું છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.