पुं.
વિષ્ણુના દશ અવતારમાંનો એક. તે કળિયુગમાં દુર્મુખ સંવત્સરમાં શ્રાવણ સુદિ છઠ શનિવાર પૂર્વાષાઢા નક્ષત્ર સિદ્ધિયોગ અને રાતને ત્રીજે પહોરે થશે એમ મનાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.