पुं.
[ સં. ક્રોધહન્ ]
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. તે ક્રોધના આવેશનો નાશ કરનારા છે. તેની પ્રકૃતિ એટલે સ્વભાવ પણ સત્ત્વગુણરૂપ છે. વળી તે સહનશીલ છે. દયા અને ક્ષમા કરનારા દયાસાગર અને ક્ષમાસાગર પણ તે છે. તેથી તે ક્રોધહા કહેવાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.