न.
[ સં. ]
વેદના અર્થ તથા મંત્રોનું પ્રકરણ તથા દેવતાઓનું લિંગ તથા સ્વભાવ ઇત્યાદિ બાબતો સમજાવનારું શાસ્ત્ર. જેમાં વેદમંત્રોની વ્યાખ્યા તથા જે જે મંત્રોમાં જે જે પદાર્થોની પ્રાધાન્યપણે સ્તુતિ કરી હોય તેમના મંત્રમય દેવતા જણાવ્યા હોય તેને નિરુક્ત કહે છે. નિરુક્તશાસ્ત્ર પાંચ પ્રકારના વિષયનું વર્ણન કરે છેઃ વર્ણના આગમ, વર્ણવિપર્યય, વર્ણવિકાર, વર્ણનાશ અને ધાતુનો તેના અર્થની સાથેનો યોગ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.