पुं.
[ સં. ]
નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલા એ નામના મહાદેવ. નર્મદા પંચાંગમાં લખ્યું છે કેઃ ગોદાવરી યાત્રાથી પાછા વળતાં વાલ્મીકિજીએ આ લિંગ વેળુનું બનાવીને આરાધના કરી તેમણે સ્થાપન કરેલ છે. પહેલું વાલુકાલિંગ ગોદાવરી ઉપર છે. આ લિંગ બીજું છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.