पुं.
સ્વામીનારાયણ સંપ્રદાયના એ નામના એક પ્રખ્યાત આચાર્ય. તે વડતાલની ગાદીના ત્રીજા આચાર્ય હતા. અને તેમને ગઢડામાં સ્વામીનારાયણ દેહોત્સર્ગ સ્થાનમાં મોટો અદ્દભૂત વિષ્ણુયાગ કરેલ હતો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ