पुं.
એ નામના એક ધર્મ સ્થાપક. આસામના શંકરદેવનો મહાપુરુષિયા પંથ બહુ ઉદાર છે. તેનું કારણ એ છે કે, શંકરદેવ પોતે કાયસ્થ હતો. તેની સામાજિક દૃષ્ટિ બહુ ઉદાર હતી. તેના શિષ્યોમાં કેટલીક જંગલી જાતો અને મુસલમાનો પણ હતા. દેવદેવીની પૂજા, મંદિરોમાં જવું, પ્રસાદ ખાવો વગેરે તેના મત મુજબ મિથ્યાચાર ગણાય છે. આ પંથમાં શૂદ્ર ગુરુઓના બ્રાહ્મણ શિષ્યો પણ જોવામાં આવે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.