पुं.
નાકર યુગનો એ નામનો એક કવિ. તે ખંભાતનો નાગર બ્રાહ્મણ હતો. તેણે એકાદશી માહાત્મ્ય, પરશુરામાખ્યાન, ડાંગવાખ્યાન, દ્રૌપદીસ્વયંવર, ચંડી અખ્યાન, મુસલપર્વ, શિવવિવાહ, કૃષ્ણબાળચરિત્ર, કામાવતીની કથા, જાલંધર આખ્યાન વગેરે આખ્યાનો રચ્યાં છે. તેનો જીવનકાળ ૧૬૪૦ થી ૧૬૯૦ સુધીનો ગણી શકાય.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.