पुं.
નાકર યુગનો એ નામનો એક કવિ. તે ખંભાતનો નાગર બ્રાહ્મણ હતો. તેણે એકાદશી માહાત્મ્ય, પરશુરામાખ્યાન, ડાંગવાખ્યાન, દ્રૌપદીસ્વયંવર, ચંડી અખ્યાન, મુસલપર્વ, શિવવિવાહ, કૃષ્ણબાળચરિત્ર, કામાવતીની કથા, જાલંધર આખ્યાન વગેરે આખ્યાનો રચ્યાં છે. તેનો જીવનકાળ ૧૬૪૦ થી ૧૬૯૦ સુધીનો ગણી શકાય.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.