स्त्री.
સત્ત્વગુણવાળી ભક્તિ. કર્મો પરમેશ્વરને અર્પણ કરવાથી પાપ ધોવાય છે અને તે કર્મો વેદમાં કહેલાં છે માટે અવશ્ય કરવાં જોઈએ એવા નિશ્ચયથી ભેદબુદ્ધિ રાખીને પરમેશ્વરને પ્રસન્ન કરવા સારુ જે ભક્તિ કરવામાં આવે છે તે સત્ત્વગુણી ભક્તિ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં