पुं.
( જૈન ) કુંદકુંદાચાર્યે રચેલો જૈન ધર્મનો એ નામનો એક મહાગ્રંથ. તેમાં અપૂર્વ સત્શ્રુતની સ્થાપના કરી છે. તે પરમ આગમ છે અને વિશુદ્ધતાને પ્રગટ કરનાર છે. તેને ગ્રંથાધિરાજ કહેલો છે. તેના મંત્રો ઘણા ગૂઢ છે. તેના અંતર વૈભવનો મહિમા અપાર છે. તેનું વર્ણન કરવામાં ગણધર દેવ પણ પાર ન પામે. તે સર્વજ્ઞ તીર્થંકર ભગવાનનું પેટ ગણાય છે. આચાર્યદેવે નિજ વૈભવથી તેમાં આત્મસ્વભાવ વર્ણવ્યો છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.