न. ब. व.
માથાનાં કપાલાસ્થિઓના પાંચ સાંધાઓ. તે પાંચ આંગળ લાંબા છે. તેને કાલાંતર પ્રાણહર સંધિમર્મો તરીકે ગણેલા છે. ત્યાં ઈજા થતાં તે સંધિઓની નીચે રહેલી શિરા પરિખાઓ તેમ જ મગજના ભાગોને નુકસાન થતાં દરદી હેરાન થઈ ને મરી જાય છે. વ્યાધિમાં ઉન્માદ, ભય, ચિત્તનાશ વગેરે ચિહ્નો થાય છે. કોઈ ને વાઈ, તો કોઈને તાણ આવે છે. આ બધાં ચિહ્નો મગજની ઈજાને આભારી છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.