Home » GL Community » Page 4
રસ્તા ઘણા છે ને મંઝીલ એક છે ભગવાન એક છે ને હજાર સવાલ છે હઝાર ફૂલ છે ને એક માળી છે સાલું કેટલું ગજબ છે કે….. તકદીર હાથ માં છે ને હાથ ખાલી છે
Safar zindagi ka bahut hi hassen hai Sabhi ko kisi na kisi ki talash hain Kisi ke pas manjil hain to raah nahi Aur jiske paas raah h to manjil nahi
Prem Maa Meethi Vedana Meali E Baahu Chhee, Sawapno Ne Navvi Dishaa Mali E Baahu Chhee, Prem Pooro Thaayo Ke Adhooro Reyho Wat E Naathi, Prem Karwaano Awsar Melyo E Baahu Chhee.
સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?! સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?! “હું” ..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું, પ્રભુ, તે દિ’ તુજ ચરણમાં સ્થાન યાચું.
સીધું કિરણ પડ્યું અને અળગો બની ગયો, પડછાયો જોતજોતામાં તડકો બની ગયો. પીપળ પછી તે ઊગી ગયું બારોબાર ‘મીર’ ઘર જેવું ઘર પછી તો વગડો બની ગયો.
ઈશ્વરને પામવા ભક્તિ ને ભાવ જોઈએ, એક નિખાલસ સ્વભાવ જોઈએ, ખેતર સમા જીવનમા સંસ્કારોની વાવ જોઈએ, સત્યના સમુદ્રમા ટકી શકે તેવી નાવ જોઈએ.
મસ્તી નહિ તો કોલેજ બેકાર. સુગર નહિ તો કોફી બેકાર. લવ નહિ તો લાઈફ બેકાર. સપને નહિ તો રાત બેકાર. ઓર આપ જૈસે સાથ નહિ તો જિંદગી બેકાર. લાલુભાઈ .રાવતાજી.ચૌધરી.
દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે, હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે ..
Door Rahishu To Pan Dil Ma Rahishu.. Samay Na Sathvare Fari Malta Rahisu.. Aam To Hu Chandra Nathi, Chatay Karso Yaad.. To Amas Ma Pan Malta Rahisu..
કેટલાક પથ્થરો માં ફૂલો ખીલીજાય છે, કેટલાક અંજાન પણ પોતાના બની જાય છે, આ કાતિલ દુનિયા માં કેટલી લાશોને કફન પણ નશીબ થતું નથી, ત્યા કેટલી લાશો ઉપર તાજમહેલ બની જાય છે.
જો તૂ ફૂલ હોત તો મારે માળી બનવુ હતુ, જો તૂ સાગર હોત તો મારે નાવ બનવુ હતુ, જો તૂ મંદિર હોત તો મારે મૂર્તિ બનવુ હતુ, જો તૂ રાધા હોત તો મારે કૃષ્ણ બનવુ હતુ.
યાદો ના પાના થી ભરેલી છે જિંદગી, સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી, એકલા બેસીને વિચારી તો જુઓ, મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી…..
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મથી આરંભીને તેમના પરિનિર્વાણ સુધીના અત્યંત સંવેદનશીલ પ્રસંગોને જીવંત બનાવતો સૌથી નાનો પણ મહામુલો ગ્રંથ એટલે “જો બાબા ના હોત તો…..
The Gujarat Prevention and Eradication of Human Sacrifice and Other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act 2024 – ગુજરાત માનવ બલિદાન, અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુને અટકાવવા અને તેના નિર્મૂલન કરવાનો કાયદો-2024ને અંગ્રેજી અને ગુજરાતીમાં સમજાવતી ઈ.બુક
આ ઈ.બુકમાં લેખકે વહેમ અને અન્ધશ્રદ્ધા વિરુદ્ધ અવાજ ઉઠાવતી વિચારોત્તેજક સર્વાંગી ચર્ચા-વિચારણા ઈશ્વરને અનુલક્ષીને કરી છે. આ પુસ્તકના લેખક ગુજરાતમાં રૅશનલ પ્રવૃત્તિના અગ્રણી, નિવૃત્ત ડાયરેક્ટર ઑફ ફીઝીકલ એડ્યુકેશનના ડૉ. જેરામ જે. દેસાઈ છે.
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે