Home » GL Community » Page 4
રસ્તા ઘણા છે ને મંઝીલ એક છે ભગવાન એક છે ને હજાર સવાલ છે હઝાર ફૂલ છે ને એક માળી છે સાલું કેટલું ગજબ છે કે….. તકદીર હાથ માં છે ને હાથ ખાલી છે
Safar zindagi ka bahut hi hassen hai Sabhi ko kisi na kisi ki talash hain Kisi ke pas manjil hain to raah nahi Aur jiske paas raah h to manjil nahi
Prem Maa Meethi Vedana Meali E Baahu Chhee, Sawapno Ne Navvi Dishaa Mali E Baahu Chhee, Prem Pooro Thaayo Ke Adhooro Reyho Wat E Naathi, Prem Karwaano Awsar Melyo E Baahu Chhee.
સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?! સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?! “હું” ..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું, પ્રભુ, તે દિ’ તુજ ચરણમાં સ્થાન યાચું.
સીધું કિરણ પડ્યું અને અળગો બની ગયો, પડછાયો જોતજોતામાં તડકો બની ગયો. પીપળ પછી તે ઊગી ગયું બારોબાર ‘મીર’ ઘર જેવું ઘર પછી તો વગડો બની ગયો.
ઈશ્વરને પામવા ભક્તિ ને ભાવ જોઈએ, એક નિખાલસ સ્વભાવ જોઈએ, ખેતર સમા જીવનમા સંસ્કારોની વાવ જોઈએ, સત્યના સમુદ્રમા ટકી શકે તેવી નાવ જોઈએ.
મસ્તી નહિ તો કોલેજ બેકાર. સુગર નહિ તો કોફી બેકાર. લવ નહિ તો લાઈફ બેકાર. સપને નહિ તો રાત બેકાર. ઓર આપ જૈસે સાથ નહિ તો જિંદગી બેકાર. લાલુભાઈ .રાવતાજી.ચૌધરી.
દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે, હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે ..
Door Rahishu To Pan Dil Ma Rahishu.. Samay Na Sathvare Fari Malta Rahisu.. Aam To Hu Chandra Nathi, Chatay Karso Yaad.. To Amas Ma Pan Malta Rahisu..
કેટલાક પથ્થરો માં ફૂલો ખીલીજાય છે, કેટલાક અંજાન પણ પોતાના બની જાય છે, આ કાતિલ દુનિયા માં કેટલી લાશોને કફન પણ નશીબ થતું નથી, ત્યા કેટલી લાશો ઉપર તાજમહેલ બની જાય છે.
જો તૂ ફૂલ હોત તો મારે માળી બનવુ હતુ, જો તૂ સાગર હોત તો મારે નાવ બનવુ હતુ, જો તૂ મંદિર હોત તો મારે મૂર્તિ બનવુ હતુ, જો તૂ રાધા હોત તો મારે કૃષ્ણ બનવુ હતુ.
યાદો ના પાના થી ભરેલી છે જિંદગી, સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી, એકલા બેસીને વિચારી તો જુઓ, મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી…..
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
બુદ્ધ અને તેમનો ધમ્મ’ ગ્રંથના આ સાતમાં ખંડમાં ત્રણ ભાગ છે. પ્રથમ ભાગમાં ‘મહાન પરિવ્રાજકની અંતિમ ચારિકા’ એટલે કે તથાગત બુદ્ધ સાથે સતત પરિભ્રમણ કરતા સહચારીઓ સાથે ફરી એકવારની મુલાકાત, બીજા ભાગમાં તથાગતે વૈશાલીથી વિદાય લીધી તે અને ત્રીજા ભાગમાં તથાગતે બનાવેલા ધમ્મને જ પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્થાપે છે તે દૃશ્યો અંકિત થયાં છે. ટૂંકમાં બુદ્ધનાં જીવનના અંતિમ દિવસોની યાત્રાનો પરિપાક જોવા મળે […]
‘બુદ્ધના સમકાલીન’ એવા શીર્ષક હેઠળ આ છઠ્ઠા ખંડમાં બુદ્ધના સમયમાં જે રાજાઓ અને અન્ય લોકો હતા જે ધમ્મના અનુયાયી થયા. તેમનો અને બુદ્ધ વચ્ચે થયેલો સત્સંગ વીશે જાણકારી મળે છે.
દુનિયાનો એક માત્ર ‘ભીખ્ખુસંઘ’ કેવી રીતે એકસૂત્રતાને તાંતણે બંધાઈને કાળના પ્રવાહમાં અડીખમ ઊભો છે તેની અત્યંત સરળ શૈલીમાં તથાગત બુદ્ધે કરેલી દેશના સમાવતો મૂલ્યવાન ગ્રંથ એટલે બુદ્ધ અને તેનો ધમ્મ.
હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો (festival) સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જોવા મળે છે અને તે કારણે તહેવારનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. For example, હાલમાં જ પ્રકાશનો તહેવાર દિવાળી(diwali)ની ઉજવણી થઈ. પરંતુ અષાઢ મહિનામાં આવતી દેવપોઢી અગિયારસથી લઈને કારતિક સુદ અગિયારસના રોજ આવતી દેવ ઊઠી અગિયારસ વચ્ચે મોટેભાગે યજ્ઞોપવીત સંસ્કાર, લગ્ન, દીક્ષાગ્રહણ, યજ્ઞ, ગૃહપ્રવેશ જેવા […]
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]