Home » GL Community
અમે જેની સામે હૈયું ખોલી ને બેઠા.. એ જ એને ત્રાજવે તોળી ને બેઠા… પૂછવા જતા હતા દામ… ત્યાં તો… “આનું કાઈ ન આવે” એમ કહી બેઠા
હવે ના આપણે દોસ્ત છીએ કે ના દુશ્મન છીએ, બસ એકમેકની યાદો સંઘરી બેઠેલા અજાણ્યા છીએ ! Written By, Vishal Joshi……L
જેને તમે ચાહો એ પ્રેમ… જે તમને ચાહે એનું શું.??? જેના માટે તમે રડ્યા એ પ્રેમ… જે તમારા માટે રડ્યા એનું શું.??? જેના માટે તમે તડપ્યા એ પ્રેમ… જે તમારા માટે તડપ્યા એનું શું.??? તમે જેને ચાહો એ તમને મળ્યું એ પ્રેમ… અને જેને તમે ના મળ્યા એનું શું.???
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
દુનિયાનો એક માત્ર ‘ભીખ્ખુસંઘ’ કેવી રીતે એકસૂત્રતાને તાંતણે બંધાઈને કાળના પ્રવાહમાં અડીખમ ઊભો છે તેની અત્યંત સરળ શૈલીમાં તથાગત બુદ્ધે કરેલી દેશના સમાવતો મૂલ્યવાન ગ્રંથ એટલે બુદ્ધ અને તેનો ધમ્મ.
ડૉ. ભીમરાવ આંબેડકર લિખિત માનવતાના દસ્તાવેજસમા ‘બુદ્ધ અને તેમનો ધમ્મ’ ગ્રંથનો ‘ઇ.ધમ્મગ્રંથ-4’માં બુદ્ધના ઉપદેશનું સૌથી મૂલ્યવાન વૈચારિક ધન સંગોપાયેલું છે તેનું આચમન કરીને ધમ્મના માર્ગે આગળ વધવા સૌને પ્રેરણા મળશે.
માનવને સર્જનહારે બુદ્ધિની અણમોલ ભેટ આપી છે. બુદ્ધિ વિચારી શકે છે. વિચારશીલતાને કારણે માનવી દરેક કૃતિમાં આગવી વિશેષતા જૂએ છે.તેથી એ વિશેષતાનું અન્વેષણ કરવાનું તેને આવશ્યક લાગે છે. સાતત્ય પૂર્વક વિચાર કરનાર ચિંતન કરવા પ્રેરાય. બાળપણનો સહજ શરમાળ અને સંકોચશીલ સ્વભાવ અધ્યયન કરતાં કરતાં થોડો નિર્ભય બન્યો. સ્નાતક કક્ષાએ અધ્યાપકોના પ્રભાવથી ચિંતન કરવાની ટેવ પડી. […]
હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો (festival) સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જોવા મળે છે અને તે કારણે તહેવારનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. For example, હાલમાં જ પ્રકાશનો તહેવાર દિવાળી(diwali)ની ઉજવણી થઈ. પરંતુ અષાઢ મહિનામાં આવતી દેવપોઢી અગિયારસથી લઈને કારતિક સુદ અગિયારસના રોજ આવતી દેવ ઊઠી અગિયારસ વચ્ચે મોટેભાગે યજ્ઞોપવીત સંસ્કાર, લગ્ન, દીક્ષાગ્રહણ, યજ્ઞ, ગૃહપ્રવેશ જેવા […]
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]