વાનગી પ્રિય ગુજરાતીઓને જો તેમની મિષ્ટાનથી ભરપૂર થાળીમાં જો અથાણું(pickles) મૂકેલ ન હોય તો થાળી ખાલી લાગે છે. 365 દિવસ તેમને અથાણું તો જોઈએ જ જોઈએ. કેરીની મોસમમાં બારેમાસનું અથાણું બનાવવામાં આવે છે પણ જો આ અથાણાની યોગ્ય સારસંભાળ ન રાખવામાં આવે તો અથાણું બગડી જવાની શક્યતા રહે છે અને ગુજરાતીઓમાં એક લોકવાયકા પ્રચલિત છે કે, “જેનું અથાણું બગડ્યું તેનું વર્ષ બગડ્યું”
તો ચાલો જોઈએ કે આ બારેમાસ વપરાતાં આ અથાણાંં કેવી રીતે સાચવશો ? (How to preserve pickles) (Tips for food preservation)
અથાણાં ઘણા પ્રકારના બને છે, પણ બાર મહિના રહી શકે તેવું અથાણું ઉનાળામાં બને છે. અથાણું બનાવવા દરેક રાજ્યમાં અલગ અલગ તેલનો ઉપયોગ થાય છે. મોટાભાગે તલનું તેલ, સરસવનું તેલ, મગફળીના તેલનો વધુ ઉપયોગ થાય છે. સરસવના તેલમાં બનેલું અથાણું લાંબા સમય સુધી સચવાઈ રહે છે, પણ તે ગરમ હોવાથી દરેકની પ્રકૃતિને માફક આવતું નથી.
આ પણ વાંચો : અનાજ સંગ્રહ કરવાની વિવિધ રીતો
ઉપર મુજબની નાની નાની બાબતોનું જો ખાસ ધ્યાન રાખવામાં આવે તો અથાણું લાંબા સમય સુધી સારું રહી શકે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ