न.
[ સં. ]
( વેદાંત ) શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સાક્ષાત્કાર એ ચારનો સમૂહ. શાસ્ત્રાદિને શાંતિથી સાંભળવું તે શ્રવણ, સાંભળેલનો એકાંતમાં બેસીને વિચાર કરવો તે મનન, સમાધિસ્થ થઈને શ્રવણ તથા મનનની બાબતને સમજવી તે નિદિધ્યાસન અને પદાર્થના જેવા રૂપ, ગુણ અને સ્વભાવ હોય તેવાં જ બરાબર જાણી લેવાં તે સાક્ષાત્કાર.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ