શ્રવણચતુષ્ટય

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( વેદાંત ) શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સાક્ષાત્કાર એ ચારનો સમૂહ. શાસ્ત્રાદિને શાંતિથી સાંભળવું તે શ્રવણ, સાંભળેલનો એકાંતમાં બેસીને વિચાર કરવો તે મનન, સમાધિસ્થ થઈને શ્રવણ તથા મનનની બાબતને સમજવી તે નિદિધ્યાસન અને પદાર્થના જેવા રૂપ, ગુણ અને સ્વભાવ હોય તેવાં જ બરાબર જાણી લેવાં તે સાક્ષાત્કાર.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

સોમવાર

6

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects