પું○
રાવણને ત્યાં ઘણી વાડીઓ હતી છતાં કોઈ કારણ વિના સીતાને અશોકવાટિકામાં રાખ્યાં, એ પ્રમાણે અનેક માર્ગો હોય છતાં કોઈ પણ કારણ વિના એક માર્ગનો સ્વીકાર કરવામાં આવે ત્યારે આ ન્યાય પ્રયોજાય છે
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.