न.
[ સં. ]
ઋગ્વેદનું એક બ્રાહ્યણ. તેનો સમય સગભગ ઈ.સ. પૂર્વે. ૨૫૦૦નો હોવાને મનાય છે. તે મહીદાસ ઐતરેય નામના આચાર્યે રચ્યું છે. તેમાં કુલ ચાલીસ પ્રકરણ હોઈ ને પાંચ પાંચ પ્રકરણનો એક ભાગ પાડેલ છે, જેને પંચિકા કહે છે. વળી દરેક પ્રકરણના ભાગ પાડવામાં આવ્યા છે, જેને કંડિકા કહે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.