न.
[ સં. ]
ઋગ્વેદનું એક બ્રાહ્યણ. તેનો સમય સગભગ ઈ.સ. પૂર્વે. ૨૫૦૦નો હોવાને મનાય છે. તે મહીદાસ ઐતરેય નામના આચાર્યે રચ્યું છે. તેમાં કુલ ચાલીસ પ્રકરણ હોઈ ને પાંચ પાંચ પ્રકરણનો એક ભાગ પાડેલ છે, જેને પંચિકા કહે છે. વળી દરેક પ્રકરણના ભાગ પાડવામાં આવ્યા છે, જેને કંડિકા કહે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.