न.
નાળિયેરની અંદરનો લીલો અથવા સૂકો ગર; ટોપરૂં તે પૌષ્ટિક છે. તેની અંદરનું પાણી શીતળ અને મૂત્રલ છે. તેમાંથી નીકળતું તેલ મલમ બનાવવાના કામમાં આવે છે. તેમાં કેશવૃદ્ધિ કરવાનો ગુણ છે. મૂત્રકૃચ્છ્ર અને પછાટ ઉપર નાળિયેરનું પાણી પવાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં