पुं.
[ સં. ક્રોધકૃત્કર્તૃ ]
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. ક્રોધ કરનારા એવા દુર્જનો અને દૈત્યોનો નાશ કરનારા અને જગતમાં ધર્મની વ્યવસ્થા કે પુન:સ્થાપના કરનારા તે છે. ક્રોધ કરનારા એવા દૈત્યોના સ્રષ્ટા પણ તે છે. આથી તે ક્રોધકૃત્કર્તા કહેવાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.