पुं.
[ સં. ક્રોધકૃત્કર્તૃ ]
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. ક્રોધ કરનારા એવા દુર્જનો અને દૈત્યોનો નાશ કરનારા અને જગતમાં ધર્મની વ્યવસ્થા કે પુન:સ્થાપના કરનારા તે છે. ક્રોધ કરનારા એવા દૈત્યોના સ્રષ્ટા પણ તે છે. આથી તે ક્રોધકૃત્કર્તા કહેવાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ