पुं.
ખોજા લોકો પાળે છે તે એક જાતનો ધર્મ. ખોજામાં મુખ્ય બે ધર્મ ચાલે છે: (૧) આગાખાની અને (૨) ઈસના અશરી. એ સિવાય કેટલાક ખોજાઓ સુન્ની, સ્વામીનારાયણિયા, ભગત. મસ્જિદિયા, ખાનાઈ, તનાસરી વગેરે છે. આ સંપ્રદાયમાં પહેલાં હિંદુ આચાર ચાલતા અને નામ પણ હિંદુઓ જેવાંજ પડતાં. માનભરી રીતે સ્વધર્મમાંથી તેઓએ પરધર્મ સ્વીકારેલ હોઇને તેઓ હિંદુ તરીકે ઠક્કર કહેવાતા, પણ પરધર્મમાં ગયા ત્યારે ખ્વાજ એટલે ઉમરાવ કહેવાવા લાગ્યા. તેઓ શિયા ઇસ્લામી પંથના ગણાય છે. પંજઈ ખોજા આગાખાનને ઈશ્વર તરીકે માને છે. પીરઈ ખોજા આગાખાનને માત્ર ધર્મગુરુ તરીકે માને છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.