न.
એ નામનું ગીતાનું વિહારીકૃત એક પુસ્તક. તેમાં (૧) શ્રીમદ્ ભગવદ્ગીતા મૂળ, (૨) પદાન્વય, (૩) ગુજરાતી ભાષાંતર, (૪) હિંદી ભાષાંતર અને (૫) ગવાઈ શકે એવા વૃત્તોમાં ભાષાંતર એમ પાંચ બાબતો આપેલ હોઇને તે ગીતાપંચામૃત કહેવાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.