न.
એ નામનું ગીતાનું વિહારીકૃત એક પુસ્તક. તેમાં (૧) શ્રીમદ્ ભગવદ્ગીતા મૂળ, (૨) પદાન્વય, (૩) ગુજરાતી ભાષાંતર, (૪) હિંદી ભાષાંતર અને (૫) ગવાઈ શકે એવા વૃત્તોમાં ભાષાંતર એમ પાંચ બાબતો આપેલ હોઇને તે ગીતાપંચામૃત કહેવાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.