पुं.
[ સં. ધર્મકૃત્ ]
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. તે ધર્માધર્મથી રહિત છે, છતાં ધર્મની મર્યાદા સ્થાપન કરવા માટે ધર્મ જ કરે છે, તેથી ધર્મકૃત કહેવાય છે. વળી તે ધર્મને કરનારા હોવાથી, વળી ધર્મ એ જ તેમની સાકાર મૂર્તિ છે, પુનઃ ધર્મની રક્ષા કરવા માટે સુગણ સાકાર અવતારો ધારણ કરનારા પણ પોતે હોવાથી વિષ્ણુ ધર્મકૃત કહેવાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.