पुं.
ઈસ્લામી ધર્મના એક ઉપદેશક પીર. તેમનું અસલ નામ નૂરદીન હતું. સિદ્ધરાજના સમયમાં તેઓ ગુજરાતમાં આવ્યા હતા. તેમણે પોતાના આત્મજ્ઞાનના બળ વડે સિદ્ધરાજ તથા તેના રાજસમાજ જોગી જતિઓ અને પ્રજાવર્ગને નકલંક અવતાર હજરત અલી થયા છે તેવો ઉપદેશ આપ્યો હતો. તેમનાં રચેલાં શાસ્ત્રને આજે પણ ઇસ્માઈલીઓ માનથી પઢે છે. તેને સતાગુરના શ્લોક કહે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.