न.
નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલ એ નામનું એક સ્થળ. નર્મદા. પંચાંગમાં લખ્યું છે કે, આ સ્થળ માંડવ્ય ઋષિએ નિર્માંણ કર્યું છે અહીં વિશોકેશ્વર શિવજી છે, સ્થાન રમણીય છે. તેની કથા એમ છે કે, અશોકવનિકા વનમાં આ માંડવ્યાશ્રમ બહુ જ પવિત્ર તીર્થ છે. અહીં વિભાંડક ઋષિ તપ કરતા હતા. વૈવસ્વત મનુના સમયથી અહીં પચાસ હજાર તીર્થ રહે છે એમ મનાય છે. અરુંધતી, સાવિત્રી, દિતિ વગેરે દેવ તથા ઋષિની સ્ત્રીઓએ અહીં તપ કરીને સિદ્ધિ મેળવી છે. સિદ્ધ અને વિશ્વદેવ અહીં સદૈવ સ્થિત રહે છે. અહીં તપ કરવાથી બધા પ્રકારની સિદ્ધિ મળે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.