वि.
[ સં. ]
શાકાહારી. વિનોબાજી લખે છે કે: આખા દેશમાંથી માંસાહાર કાઢી, માંસનિવૃત્ત બનવું હોય તો, આપણે બીજી કોઈ જાતના ખોરાકનું ઉત્પાદન વધારવા મથવું પડશે. એ માટે દૂધ, ફળ, શાકભાજી પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન કરવાં જોઈએ. ગરીબ લોકોને એ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળશે ત્યારે જ માંસનિવૃત્ત થવાશે. માંસનિવૃત્ત બનવા માટે, ઉપનિષદોના આદેશ અનુસાર, અનાજ ઉત્પાદનનું પ્રમાણ વધારવું પડશે જ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.