पुं.
સં. ૧૮૪૧થી ૧૮૯૭ સુધીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાનો એક કવિ. જુનાગઢ રાજ્યના તે દીવાન હતા. તેના ચંડીપાઠના ગરબા વલ્લભ મેવાડાના ગરબા જેટલા જ લોકપ્રિય છે. તેણે આખી સપ્તશતી ગરબામાં લખી છે. માતા ઉપરાંત શિવની ભક્તિ વિષે પણ તેણે ઘણું લખ્યું છે. તેણે શિવ મહાત્મ્ય લખ્યું છે અને શિવનાં પૂજન માટે કીર્તનો પણ લખ્યાં છે. સોરઠી તવારીખ નામનું સોરઠના ઇતિહાસનું એક પુસ્તક તેણે ફારસી ભાષામાં લખેલું છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ