न.
( જૈન ) અંતરાય કર્મના પાંચ માંહેનો એ નામનો એક ભેદ; પુરૂષાર્થ કરવા નહિ દેનારું કર્મ. મુનિશ્રી વિદ્યાવિજ્યજી મહારાજ કહે છે કે, હરેક પ્રકારનું પુણ્ય, ધર્મકાર્ય, બ્રહ્મચર્યસેંવન, નાના પ્રકારનાં સત્કર્મો, સદાચાર આદિ સત્કૃત્યો કરતાં રોકે તે અંતરાય કર્મ છે. તે પુરૂષાર્થ કરવા નથી દેતું.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.