पुं.
( બોદ્ધ ) નાલંદા વિદ્યાપીઠનો એ નામનો એક વિદ્વાન. તે લગભગ ઈ.સ. ૬૯૫ થી ૭૪૩ના અરસામાં થઈ ગયો. તેણે `સૂત્ર સમુચ્ચય`, `શિક્ષા સમુચ્ચય` અને `બોધિચર્યાવતાર` એવા ત્રણ ધાર્મિક ગ્રંથો લખ્યા છે. તેને જડભરતની ઉપમા આપે છે, કેમકે ઘણાં વર્ષ સુધી તેનું જ્ઞાન જાહેરમાં આવ્યું ન હતું.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.