न.
મથુરા પાસે આવેલું એક તળાવ. આ મોટું સરોવર ભગતસિંહ પાર્કની બહાર વૃંદાવનવાળી રેલવે લાઈનની પેલે પાર છે. ઈ.સ. ૧૮૦૭માં કાશીના રાજા પટનીમલે તે ખોદાવ્યું હતું. તેની બનાવટ સુંદર છે. કિનારાની દીવાલો ઉપર ચિત્રકામ પણ જોવા લાયક છે. ચોપાસ લીલાંછમ વૃત્તોથી સરોવરની શોભા ઘણી જ વધી ગઈ છે. અહીં બલદેવ ચોબાનો પ્રસિદ્ધ અખાડો છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.