न.
[ સં. ]
એ નામનો સ્વામીનારાયણ સંપ્રદાયનો એક ગ્રંથ. કૃષ્ણ પરમાત્માએ શ્રીમુખથી કહેલી ગીતા ઉપર સદગુરુ ગોપાલાનંદ મુનિએ કરેલું તે ભાષ્ય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.