न.
( વેદાંત ) પ્રધાન કર્મના સાધનરૂપ દ્રવ્યાદિને સંસ્કારાદિ જે અંગભૂતકર્મ તે દ્વારા પ્રધાન કર્મને ઉપકારક થાય છે તે. એને જ સન્નિપત્યોપકારક અંગ કહે છે. જેમ, જ્ઞાન સાધન અંત:કરણ સંસ્કાર દ્વારા નિષ્કામ કર્મનું અનુષ્ઠાન તે પણ સન્નિપત્યોપકારી કહેવાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ