Home » GL Community
બટેટા અને રાઈનુ સલાડ સામગ્રી ૨ કપ ઉકાળેલા અને ૧"ના ટુકડા કરીને બટેટા. ૧/૨ કપ દહી જેરીને જ્યા સુધી પાતળુ ન થાય. ૧/૨ કપ દહી. ૧ ચમચી આદુ, સરસ રીતે કાપેલો અને ભીંજવેલો ૧/૨ ચમચી લીંબુનો રસ. ૨ ચમચી તાજી સરસ રીતે કાપેલ કોથમીર. ૧ ચમચી મીઠુ. થોડા પાણીની સાથે બરોબર ચોટાડવા માટે નિમ્નલિખિત મિશ્રણ: […]
ફરાળી ભજિયાં સામગ્રી : રીત માં આપેલ છે. રીત : 250 ગ્રામ રાજગરાનો લોટ અને 50 ગ્રામ મોરિયાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું, ખાંડ, 1 ચમચી તલ, 1 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ચમચો દહીં અને થોડું તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. અડધો કલાક ઢાંકીને રહેવા દેવું. પછી તેલમાં નાના ભજિયાં તળી લેવા. 500 […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મથી આરંભીને તેમના પરિનિર્વાણ સુધીના અત્યંત સંવેદનશીલ પ્રસંગોને જીવંત બનાવતો સૌથી નાનો પણ મહામુલો ગ્રંથ એટલે “જો બાબા ના હોત તો…..
The Gujarat Prevention and Eradication of Human Sacrifice and Other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act 2024 – ગુજરાત માનવ બલિદાન, અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુને અટકાવવા અને તેના નિર્મૂલન કરવાનો કાયદો-2024ને અંગ્રેજી અને ગુજરાતીમાં સમજાવતી ઈ.બુક
આ ઈ.બુકમાં લેખકે વહેમ અને અન્ધશ્રદ્ધા વિરુદ્ધ અવાજ ઉઠાવતી વિચારોત્તેજક સર્વાંગી ચર્ચા-વિચારણા ઈશ્વરને અનુલક્ષીને કરી છે. આ પુસ્તકના લેખક ગુજરાતમાં રૅશનલ પ્રવૃત્તિના અગ્રણી, નિવૃત્ત ડાયરેક્ટર ઑફ ફીઝીકલ એડ્યુકેશનના ડૉ. જેરામ જે. દેસાઈ છે.
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે