Latest Article
મહાશિવરાત્રી – શિવભક્તિનું પર્વ
વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. ૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે. ૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે. શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે […]

dhruv Upendra
February 17 2015

Latest Jokes
બૂરખો પહેરો
એક ઉંમરલાયક સ્ત્રી બ્યુટી ક્લિનિકમાં જઈને…. શું મારા ચહેરા પરની કરચલીઓ દૂર થઈ શકે ? મારા ચહેરા પરના કાળા ડાઘ દૂર થઈ શકે ? હું જુવાન જેવી દેખાઈ શકું ? બ્યુટિશિયનઃ હા, ચોક્કસ થઈ શકો ! એકાદ લાખ રૂપિયા આપો તો કરી દઈએ. સ્ત્રીઃ સસ્તામાં સસ્તો ઉપાય બતાવો. બ્યુટિશિયનઃ એમ કરો…200 રૂપિયાનો બૂરખો લાવીને પહેરો.

dhruv Upendra
February 27 2015

Latest Kavita
અમદાવાદ
(અમદાવાદ સ્થાપના દિવસ ૨૬ ફેબ્રુઆરીએ કવિ શ્રી અનિલ ચાવડાએ સોશિયલ મીડિયામાં શેર કરેલી કવિતા) અમદાવાદ આ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે આમ ઓગળી ગયેલું ને આમ ગાંઠનું શહેર છે ‘જબ કૂત્તે પે સસ્સા આયા’ની જૂની ઘટનાનું અડધું-પડધું હકીકતોનું ને અડધું સપનાનું કરી શકો તો જલસાનું નહીંતર મડદાનું બૂમ પાડો તો બ્હેરું ને મૂગા રહો […]

dhruv Upendra
February 26 2015

ડરાવે છે…
વાત દિવસની નથી મને રાત ડરાવે છે મારી નાની ઝૂંપડીને ચક્રવાત ડરાવે છે…. ભેટમાં મળ્યાં છે લોહીનાં અનેક આંસુ જીવનની હવે હરેક સોગાત ડરાવે છે… છોડી પ્રેમની વાત કોઈ બીજ વાત કરો વગર વાંકે તરછોડનો આઘાત ડરાવે છે… મારા લીધે કોઈ બદનામ ન થઈ જાએ તેથી જ મને તારી મુલાકાત ડરાવે છે…. પોતીકાંએ […]

dhruv Upendra
February 20 2015

ક્યાં ગયા ?
ઊગશે સુખનો દિવસ એ વાતવાળા કયાં ગયાં ? સપનું આંખોમાં સજાવી રાતવાળા કયાં ગયાં ? પાટું પડતાને પડે છે, જોઇ લો ઇતિહાસમાં પીઠ ખુલ્લી મેં ધરી છે લાતવાળા કયાં ગયાં ? છે ભવોભવની તરસ ખાબોચિયાંથી શું વળે ? ક્યાં ગયા, બોલાવ દરિયા સાતવાળા કયાં ગયાં ? જિંદગી રંગીન હો તો શ્વેત ખાપણ પરવડે ? ઓઢણીમાં […]

dhruv Upendra
February 19 2015
