पुं.
અઢારમા સૈકામાં દિલ્હીમાં થઈ ગયેલો એક મહાત્મા સાધુ. તેનો જન્મ સંવત ૧૭૬૦માં અને મરણ સંવત ૧૮૩૯માં થયું. વલ્લભ સંપ્રદાયમાં જુદી જુદી જાતના વિકાર થવા લાગ્યા ત્યારે તેના પ્રતિવાદરૂપે દિલ્હીમાં ચરણદાસે પોતાનો ચરણદાસ નામનો જુદો પંથ સ્થાપ્યો. તેનો પંથ મોટે ભાગે કબીરના જેવો છે. દારા શિકોહના વિચારની પણ તેના ઉપર અસર થઇ હતી. તેણે ભાગવત અને ગીતાનો તરજુમો તથા સ્વરોદય નામે ગ્રંથ રચ્યા હતા.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.