૧૫ ઑગસ્ટ – સ્વાતંત્ર્યદિન પર્વ વિશેષ
૧૫ ઑગસ્ટ – સ્વાતંત્ર્યદિન પર્વ વિશેષ

હિન્દી કવિ શ્રી માખનલાલ ચતુર્વેદીના આ ગીતમાં એક ફૂલ પોતાની અભિલાષા વ્યક્ત કરતાં કહે છે, ‘માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના ચરણોંના સ્પર્શથી હું ધન્ય બની જાઉં.’જો એક પુષ્પ આ પ્રકારની ઇચ્છા કરતું હોય તો આપણે તો માણસ છીએ. ભારતની આઝાદીની ખુશી તો આપણને વિશેષ હોવી જોઈએ. આ આઝાદી આપણને અનેક નર-નારી રત્નોના બલિદાનોથી મળી છે. આઝાદી અમૂલ્ય છે. આપણને મળેલી આઝાદી અનેક શહીદોના રક્તથી સિંચિત છે એ શહીદી આપણને હરહંમેશ યાદ રહેવી જોઈએ. આઝાદી કાયમ રહે તે માટે આપણે કૃતસંકલ્પ બની હંમેશાં રાષ્ટ્ર સેવાર્થે તન, મન અને ધનથી તત્પર રહેવું જોઈએ. તેથી જ તો કોઈકે કહ્યું છે,

Gujaratilexicon
EdwardLor EdwardLor

Most popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects