Home » GL Community » Page 2 » Article
પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ એક પ્રશ્ર્નનાંં ઉત્તરમાંં ભક્તોને જ્ણાવ્યું કે જો આજે પણ તમે ખરાબ પરિસ્થિતિઓ તથા વાતાવરણથી જકડાયેલા હોવ તો પણ નિરાશ ન થશો. તમારા ભાગ્યને દોષ ન આપશો કે બીજા કોઈને દોષી ન માનશો. માત્ર તમારો દષ્ટિકોણ બદલો. ખરાબીનું કારણ તો તમારામાંં જ રહેલું છે. એને સમજીને કોઈપણ ઘટનાને ખુશીથી તમારી સામે આવવા […]
કંસે પોતાના રાક્ષસ મિત્રોને ગોકુળ અને મથુરામાંં જન્મેલાંં બધાંં બાળકોનો વધ કરવા માટે કહ્યું, જેથી રાક્ષસી પૂતના નંદના ઘરે જાય છે કૃષ્ણ દ્રારા પૂતનાનો વધ થાય છે. જેલમાંં જન્મેલ બાળક કૃષ્ણ મથુરાથી ગોકુળ પહોંચી ગયા.કંસને એની ખબર ન પડી.તેથી તે બધાંં બાળકોનો વધ કરવાનું કહે છે અને એવુંં પણ કહે છે કે- હું કોઈ ભગવાનને […]
ભારતમાંં ભકિત-તત્ત્વજ્ઞાનના પ્રસાર-પ્રચારમાંં સંતોનું પણ મૂલ્યવાન પ્રદાન છે. ચૌદમી-પંદરમી સદીના મધ્યકાળમાંં ભારતના વિવિધ પ્રાંંતોમાંં એવા અનેક સંત-મહાત્માઓ થયા, જેમણે પોતપોતાની ગુજરાતી, મરાઠી વગેરે પ્રાંંતીય ભાષાઓમાંં ભજનો, સાખી, દોહા, છપ્પા, છંદ, અભંગ વગેરેની સરળ ભાષામાંં રચનાઓ કરીને ભકિતમાર્ગે અને જ્ઞાનમાર્ગેનો સમન્વય થયો, વેદોપનિષદ- ગીતાનું તત્ત્વજ્ઞાન સુબોધ પદ્યોમાં અવતારીને વ્યાપક જનસમાજમાંં પ્રચલિત કર્યુઁ. આવા સંતોમાંં મહારાષ્ટ્ર એક […]
એક તળાવને કિનારે એક જાંબુનું ઝાડ હતું. જાંબુના ઝાડ પર એક વાંદરો રહેતો હતો. વાંદરો રોજ જાંબુ ખાય અને ઠળિયા તળાવમાં ફેંકે. (વાંદરો આધુનિક એબ્સર્ડ લેખક હોત તો રોજ ઠળિયા ખાત અને જાંબુ તળાવમાં ફેંકત … પણ વાંદરો સમજદાર હતો; કારણકે એ વાંદરો હતો.) તળાવમાં એક મગર અને મગરી રહે. (વાંદરો પરણેલો ન હતો. હમણાં […]
શું ભારતના ઝંડા ને જોઈને સલામી કરવાનું મન થાય એને રાષ્ટ્ર ભાવના કહેવાય? શું એક શહીદ થયેલા સૈનિક માટે મનોમન આંસુ સારવા એને રાષ્ટ્ર ભાવના કહેવાય? હા આને પણ રાષ્ટ્ર ભાવના કહી શકાય, પણ બીજા એવા ઘણા બધા રસ્તા છે જેનાથી આપણે આપણા મન માં સળવળતી રાષ્ટ્રભાવના ને સંતુષ્ટ કરી શકીએ. આપણને આપણી આજુબાજુ એવા […]
હાર્વે મુડ કોલેજમાં ભૌતિકશાસ્ત્રના સહાયક અધ્યાપક પીટર એન. સેતાએ જવાબ આપ્યો: આઠ વર્ષ પહેલાં સંશોધકો માર્ટિન ફ્લિસ્ચમેન અને સ્ટેનલી પોન્સ, બંનેએ યુટા યુનિવર્સિટીમાં બન્ને વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવ્યાં હતાં, તેઓએ દાવો કર્યો હતો કે ઓરડાના તાપમાને કામ કરતી એક સરળ ટેબલટોપ ઉપકરણમાં ફ્યુઝન પ્રાપ્ત થયું છે. અન્ય પ્રયોગકારો તેમનું કાર્ય નકલ કરવામાં નિષ્ફળ રહ્યા, તેમ છતાં, […]
માણસે સમયની સાથે અપડેટ થતા રહેવુ જોઇએ. જેમ મોબાઇલમાં સમયની સાથે અપડેટ માંગે છે. તેવી જ રીતે આપણે પણ સમયની સાથે અપડેટ થતા રહેવુ પડે. જ્યારે માણસ સમયની સાથે અપડેટ નથી રહેતો ત્યારે તેની હાલત અપડેટ વગરના મોબાઇલ જેવી થઇ જાય છે. અને પછી હેંગ પણ થવા લાગે છે. એટલે મિત્રો જીવનમા સમયની સાથે અપડેટ […]
માં તે માં બીજા બધા વગડા ના વા. માં, માં વિશે તો શું કહું? તેના વિશે તો જેટલું કહું એટલું ઓછું પડે. માં જેને પોતે ભીનાંમાં સુઈ આપણને સૂકાંમાં સૂવડાવ્યા.ગમે તે મુશ્કેલી આવે પણ તે આપણને કાંઇ આંચ પણ નથી આવા દેતી પણ પોતે સહન કરી લે છે.તે આપણા માટે માં કાંઇ પણ કરવાં તૈયાર […]
ટાઢી સાતમ હમણાં તો તહેવારો ની સીઝન ચાલે છે , એક પછી એક એમ તહેવારો વારી જ છે , નાગપાંચમી , નાનીસાતમ ,રક્ષાબંધન, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ ,જન્માષ્ટમી, નોમ , ગણ્યા ગણાય નઈ એટલા તહેવારો ….. આમ તો દ્વારકા માં રહું છું એટલે મને જન્માષ્ટમી વધુ ગમે પણ …. મારા મને મને નાની સાતમ અને […]
૧) બ્રાહ્મણ –શબ્દાર્થ: બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણનાર. “બ્રહ્મ” શબ્દના અનેક અર્થ છે, જેવાકે આત્મા, ચૈતન્ય, નિરંજન નિરાકાર પરમાત્મા, વેદ, વિગેરે. એટલે આ સર્વેને જાણનારને બ્રાહ્મણ કહેવાય. ગુજરાતી ભાષાના સર્વમાન્ય અને આધારભૂત જ્ઞાનકોષ “ભગવદ્દોમંડળ”માં ‘બ્રાહ્મણ’ શબ્દના અનેક અર્થ આપેલ છે, જે ટૂંકમાં નીચે મુજબ છે: અગ્નિ આચાર્ય, ગોર આર્ય પ્રજાના ચાર માંહેના પહેલા વર્ણનો માણસ સૌથી ઊંચી […]
તંદુરસ્તી વિષે લખવાનું નક્કી તો કર્યું, પણ શરૂઆત કયા વિષયથી કરવી તે નક્કી કરવામાં જ મુંઝવણ ઉભી થઇ. છેવટે એમ વિચાર્યું કે ચાલો કક્કાના સૌ પ્રથમ અક્ષર 'ક' થી જ શરુ કરીએ. તો ઘણા બધા લોકોને જેની તકલીફ હોય છે, વળી પાછી દરરોજની તકલીફ હોય છે, આમ એકદમ સામાન્ય રોગ કહેવાય (કદાચ કેટલાક જણ તેને રોગ તરીકે ગણતા […]
મારા જીવન ઘડતરમાં સૌથી મોટો પ્રભાવ પડ્યો હોય તો તે મારા બાપા અને બાનો હતો. મારા બાપા, ચીમનલાલ ત્રિવેદી, સરળ સ્વભાવના આનંદી માણસ અને આજન્મ શિક્ષક. ઊંચું ભરાવદાર શરીર, ગોળ મોઢું, મોટી પ્રેમાળ આંખો, માથે ચમકતી ટાલ, દૂધ જેવા સફેદ ઝભ્ભા ઉપર કાળી બંડી પહેરે, તેવુંજ સફેદ ધોતિયું અને પગમાં ચામડાની સાદી મોજડી. દેખાવ પરથીજ […]
તારી મૈત્રીમાં કઈ સાર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે, જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે. દુનિયાનો દરેક સંબંધ આપણા જન્મ સાથે જોડાયેલો હોય છે, જેને બદલી શકવો અસંભવ છે. જન્મ લેતાની સાથે જ મળતા સંબંધો ઇચ્છો કે ન ઇચ્છો હંમેશાં જોડાયેલા […]
આજ ની દોડધામ વાળી જિંદગી માં માણસ ભોજન નો સ્વાદ માણવાનું ભૂલી ગયો છે, ક્યારે શું ખાધું? કેટલું ખાધું?? એ ગણવાનું પણ ભૂલી ગયો છે, એક કોળિયો હજી કંઠે થી નીચે નથી ઉતરતો અને બીજા કોળિયા સાથે તૈયાર એનો હાથ છે. આજ ના કળિયુગ માં માણસ જીભ નો સ્વાદ પણ ભૂલી ગયો છે. કઈ વાનગી […]
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.